Sunday, December 3, 2023

Drawing Exam Result 2023


Celebrating Creativity: Unveiling the Drawing Exam Result 2023



    As the artistic community eagerly awaits the much-anticipated moment, the Drawing Exam Result 2023 is set to be a pivotal milestone in the journeys of aspiring artists. The culmination of talent, dedication, and creativity will soon be revealed as students across the nation await the outcome of their artistic endeavors. In this blog post, we delve into the significance of the Drawing Exam Result, exploring the emotions, challenges, and triumphs that define this unique experience.

The Thrill of Anticipation:


The air is thick with excitement as artists of all ages nervously await the proclamation of the Drawing Exam Result. For many, this marks the end of a journey marked by countless hours spent honing their craft, pouring their emotions onto canvases, and pushing the boundaries of their creativity. The thrill of anticipation is palpable, echoing in the hearts of those who dared to dream and create. As the countdown to the Drawing Exam Result begins, the artistic community unites in shared anticipation and camaraderie.

A Reflection of Passion:

The Drawing Exam Result is not merely a numerical outcome; it is a reflection of the passion that drives artists to express themselves through the strokes of a pencil or the swirls of paint on a canvas. It encapsulates the dedication and resilience required to navigate the challenges of the artistic process. Each name on the Drawing Exam Result list tells a story of commitment, growth, and an unyielding love for the world of art. This result is a celebration of the diverse voices that contribute to the rich tapestry of the creative realm.

Overcoming Challenges:


Behind every stroke of brilliance in the Drawing Exam Result lies a narrative of overcoming challenges. The artistic journey is fraught with obstacles, from self-doubt to technical hurdles. Students face the daunting task of translating their visions into tangible expressions, often grappling with the elusive nature of artistic inspiration. The Drawing Exam Result becomes a testament to the tenacity required to persevere in the face of adversity, embodying the spirit of resilience that defines true artists.

Wednesday, June 13, 2018

YOGA DAY -2018

YOGA DAY -2018

વર્ષ 2015થી યોગને આંતર રાષ્ટ્રીય યોગ દિન ઉજવણીની શરૂઆત કરવામાં આવી. આ ઉજવણી ભારતમાં તેમજ વિશ્વના 172 દેશોમાં થાય છે. યોગ દિન ઉજવણી દર વર્ષે 21 જૂન ના દિવસે ઉજવવાની માન્યતા આપવામાં આવી. આ ઉજવણી શાળા , કોલેજો અને સરકારી કાર્યાલયો તેમજ વિશ્વભરના યોગમાં રસ રુચિ ધરાવતા તમામ લોકો ભાગ લે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ બાળકોમાં નાનપણથી યોગ પ્રત્યે રુચિ ધરાવતા થાય તે માટે શાળાઓમાં પણ ઉજવણી કરવાની રહે છે. યોગ દિનના દિવસે કરવાની તમામ પ્રવૃતિઓ, યોગ ક્રિયાઓ , આસનો , મુદ્રાઓ જેવી માહિતીનું મોડ્યુલ અહીં આપેલ છે. યોગ દિન અહેવાલ પણ આપેલ છે. યોગ દિન ઉજવણી માટે ગુજરાત સરકાર દ્વારા કરવા આપેલ પરિપત્ર પણ આપેલ છે. યોગ દિન ઉજવણીની સંપૂર્ણ માહિતી આપેલ છે. નીચે આપેલ ફાઈલો ડાઉનલોડ કરો અને બાળકોને યોગ કરાવવાની માહિતી પણ આપેલ છે. આ તમામ ફાઈલો શાળા અને શિક્ષકોને ઉપયોગી બનશે એવી આશા રાખું છું. તે માટે મારી વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.

Since the year 2015, yoga has been started to celebrate International Yoga Day. This celebration takes place in 172 countries of India as well as in the world. Yoga Day Celebration is recognized every year on June 21. This celebration is attended by all the people interested in school, colleges and government offices, and yoga throughout the world. Yoga has to be celebrated and schools also have to celebrate in schools for their youth to be interested in youth. Here are the modules for information on all activities, yoga actions, asanas, postures, on yoga day. Yoga Day Report is also given. The circular given by the Government of Gujarat to celebrate yoga day is also given. Yoga Day is full information about celebration. Download the files given below and also provide information about yoga. I hope that all these files will be useful to schools and teachers. For that, keep visiting my website.

yoga day school file pdf  - download here 
yoga day school file word - download here 
yoga modyul file  - download here
yogik kriyao modyul - download here
yog din ujavani letter - download here

praveshotsav-2018

praveshotsav-2018
This year as part of the Kanya Kelavani and School Entrance Program, started by the Government of Gujarat in the year 2001, on this date 14/6/2018 and 15/6/2018, this admission program will be organized in all the villages and all government schools in Gujarat. Here are all the configurations and files of all the formulas in this program. We hope that these files will be useful to us and the school. Information from minute to minute minutes of the program, file lectures of children's lectures and the school's ability to prepare a profile is available in all the Gujarati languages. You will find it easy to download,

praveshotsav file - 1 download here 
praveshotsav file - 2 download here 
praveshotsav speech file - download here
praveshotsav khambhalliya root- download here
praveshotsav ancring  file1 - download here
praveshotsav ancring  file2 - download here
praveshotsav modyul - download here 


Monday, June 11, 2018

Online Badali Camp From

Online Badali Camp From
TEACHERS ONLINE BADALI FROM 


    Important Notice:

  Primary Teacher Transferthe second phase in which a lot of time to courtmetar the ta.he now removed and the second phase of the date of 1/7/2018 of conditions ok.hi of more issu problem would be, but many time after change camp redy be teachers to know and change made home to many desires ok.but which also change .have it in the form fill and online directly order ok.he later may be improved not.hi anything teacher very careful ok. falls from its also know that online form redy its print open it principal of signature temp  to which it is certified papers with it tpo with Raju to be

All Bhavnagar and Banaskantha teachers will have to renew their application in the second phase.
Districts of Bhavnagar and Banaskantha District Education Committee have canceled the online transfer process for the first phase of the district, whereas the District Primary Education Officer Bhavnagar and Banaskantha have been inconsistent with uploading vacancies.


Notice Board For administrative information: 079-23253973

For technical information: 079-23256592 The above number will continue from 10 am to 6 pm

        


online BADLI KHALI JAGYA

CLICK HEAR 

ONLINE BADLI MATE NU ONLINE FORM 

CLICK HEAR 

Friday, June 8, 2018

AUDIT AND VACATION WORK

AUDIT AND VACATION WORK
Find all information related to the service book. Here are all the notes related to service book of Government employees. All information about how much leave the employee gets during the service and how much leave is credited...

SARVICE BOOK INFORMATION - DOWNLOAD HERE

All information related to audit of CRC and BRC Here are the information on all the required documents at the time of audit.

 SMC/ CRC / BRC ANNUAL AUDIT - ALL DOCUMENT DOWNLOAD HERE

Here is the information sheet for the information provided by CRC Cordinators about all the operations done during a summer vacation, here you can download....

CRC CO. ODRDINATOR - VACATION WORK DOWNLOAD HERE

GSEB STANDARD -12 RESULTS


ગુજરાત રાજ્યમાં લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરિક્ષાનુ પરિણામ જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જાણો તમારું પરિણામ ..............
GSEB STANDARD -12 RESULTS DECLARED -2018 

kanya kelavani rath yatra- 2018

kanya kelavani rath yatra- 2018
 પ્રવેશોત્સવ -૨૦૧૮  દર વર્ષની જેમ જ આ વર્ષે પણ યોજવામાં આવશે તે માટેનો લેટર દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આ પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. 
devbhumi dwaraka district praveshotsav-2018 kanya kelavani rath yatra letter 
 praveshotsav - 2018 letter page -1  Download here 
 praveshotsav - 2018 letter page -2  Download here 
 praveshotsav - 2018 letter page -3  Download here 

SMC punh Rachana

SMC punh Rachana
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને  એસ.એસ.એ. ગુજરાત દ્વારા દર બે વર્ષે શાળા સંચાલન સમિતિની પુનઃ રચના કરવાની રહે છે તે મુજબ વર્ષ ૨૦૧૮ માં જુન માસમાં પ્રવેશોત્સવ પહેલા આ સમિતિની પુનઃ રચના કરવાની થાય છે તેને આ લેટર ડાઉનલોડ કરો.
SMC punh  rachana karava babat letter devbhumi dwaraka district

letter page -1 
letter page -2

Friday, May 11, 2018

Maharana Pratap

Maharana Pratap
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.
Image result for rana pratap
વર્ષ ૧૫૫૮માં બાહશાહ અકબરે ચિત્તોડ પર આક્રમણ કરીને મોટા પ્રમાણમાં રાજપૂત સ્ત્રી-પુરુષોની હત્યા કરી. ચિત્તોડ જીતી લઈને જ્યારે તે દેહલી પાછો ફર્યો, ત્યારે યવનોથી પોતાના શીલનું રક્ષણ થાય, તે માટે ચિત્તોડની સર્વ રાજપૂત સ્ત્રીઓએ જૌહાર કરીને આત્મબલિદાન કર્યું. ત્યારે મેવાડના રાજા ઉદય સિંહ યુદ્ધમાં વીરગતિ પામ્યા. તેમના પુત્ર મહારાણા પ્રતાપે તેનું સાટું વાળવા માટે અકબરના વિરોધમાં મેવાડમાં ધર્મયુદ્ધનો આરંભ કરવાની ઘોષણા કરી. વર્ષ ૧૫૭૨માં મેવાડ રાજ્યના અધિપતિના રૂપમાં તેમણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. આ વર્ષે તેમનું સ્મૃતિદિન ૨૮ જાન્યુઆરીના દિવસે છે.

મહારાણા પ્રતાપનો સર્વનાશ કરવાની અકબરની યોજના !

મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો. તેમના પર આક્રમણ કરવા માટે અકબરે પોતાના દરબારના પ્રમુખ સેનાપતિ રાજા માનસિંહને એક લાખ ઘોડેસવાર, નવી બંદૂકો, બાણ જેવા શસ્ત્રાસ્ત્ર અને અગણિત હાથી, ઘોડા, રથ, ભૂદળ એવી સેના સાથે મોકલ્યો. ત્યારે મહારાણા પ્રતાપ પાસે કેવળ ત્રણ સહસ્ર એકનિષ્ઠ ઘોડેસવાર યોદ્ધા હતા. સમજી-વિચારીને મહારાણા પ્રતાપે અરવલ્લી પર્વતની ‘હલદી-ઘાટી’ જેવી દુર્ગમ જગા પર યુદ્ધની સિદ્ધતા કરી. માનસિંહ પાસે પ્રચંડ સેના હોવાથી તેણે ચારેબાજુથી એકજ સમયે મહારાણા પ્રતાપ પર આક્રમણ કર્યું. મહારાણા પ્રતાપ અને તેમની સેના શૂરતાથી લડી. તેમની સામે વિશાળ મોગલ સેનાના છક્કા છૂટી ગયા.

જીવનના અંતિમ ક્ષણ સુધી શત્રુનો દૃઢતાથી સામનો કરવો

આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે મુગલ સેનાને એટલી દુર્બળ બનાવી દીધી કે મુગલોએ મહારાણા પ્રતાપનો થોડો પણ પ્રતિકાર ન કર્યો. મહારાણા પ્રતાપને પકડવાનું માનસિંહથી બની શક્યું નહીં. તે દિલ્લી પાછો ફર્યો.આ યુદ્ધ પછી મહારાણા પ્રતાપે ફરીવાર સેનાને એકઠી કરીને યુદ્ધની તૈયારી કરી. ત્યાર પછી તેમણે અકબર સાથે ત્રણવાર યુદ્ધ કર્યું. આ ત્રણેય યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાભવ કરવો અથવા તેને પકડવાનું બની જ શક્યું નહીં. મહારાણા હોવા છતાં પણ કુટુંબીઓ સહિત જંગલમાં રહેવાનો વારો આવ્યો હોવા છતાં પણ તેઓ ડગમગ્યા નહીં અને ધૈર્યથી મુગલ શત્રુઓનો અંત સુધી સામનો કરતા રહ્યા.
આ મહાપરાક્રમી મહાપુરુષની વર્ષ ૧૫૯૭માં દીર્ઘકાલીન રોગને કારણે જીવનજ્યોત ઓલવાઈ ગઈ.

Hanuman Jayanti

Hanuman Jayanti

દાસ્યક્તિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ

જ્યારે પણ દાસ્યક્તિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ આપવાનું થાય છે, ત્યારે હનુમાનજીની રામભક્તિનું સ્મરણ થાય છે. તેઓ તેમના પ્રભુ માટે પ્રાણ પણ ત્યાગવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. હનુમાનજી એ સેવક તેમ જ સૈનિકનું એક સુંદર સંમિશ્રણ છે. પ્રભુ રામચંદ્રની સેવા સામે, તેમને શિવત્વ અને બ્રહ્મત્વની ઇચ્છા પણ કોડી બરાબર હતી. હનુમાનજી એટલે શક્તિ અને ભક્તિનો સંગમ.

હનુમાનજીની વિશિષ્ટતાઓ

બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજનું પ્રતીક

હનુમાનજીના ગળામાં રહેલી જનોઈ બ્રાહ્મતેજનું પ્રતીક છે. હનુમાનજી શિવજીના અવતાર હોવાથી તેમનામાં લય કરવાનું સામર્થ્ય છે. રામભક્તિ કરતા કરતા તેમનામાં વિષ્ણુતત્ત્વ આવ્યું. તેને લીધે તેમનામાં સ્થિતિનું (તારક) સામર્થ્ય પણ આવ્યું. હનુમાનજીમાં બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજ બન્ને હોવાથી યુદ્ધના સમયે આવશ્યકતા પ્રમાણે તેઓ તેમનો ઉપયોગ કરી શકે છે. કૌરવ-પાંડવોના યુદ્ધમાં શ્રીકૃષ્ણ ભગવાને હનુમાનજીને અર્જુનના રથ પર સ્થાન આપ્યું હતું. ત્યારે હનુમાનજીએ રથ તેમ જ અર્જુન તરફ આવનારા અસ્ત્ર અને શસ્ત્ર હવામાં જ નષ્ટ કરી દીધા હતા.

ભક્તોની માનતા પૂર્ણ કરનારા

હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.

અનિષ્ટ શક્તિઓનું નિવારણ કરનારા

૧૦ ટકા વ્યક્તિઓનો વિવાહ, ભાવિ વધૂ-વરના એક-બીજા પાસેથી અવ્યાજબી અપેક્ષાઓને લીધે થતા નથી. અપેક્ષાઓ ઓછી કરવાથી વિવાહ થઈ જાય છે. ૫૦ ટકા વ્યક્તિઓના વિવાહ પ્રારબ્ધને લીધે થતા નથી. જો પ્રારબ્ધ મંદ અથવા મધ્યમ હોય, તો કુળદેવીની ઉપાસના થકી વિવાહ થઈ જાય છે. જો પ્રારબ્ધ તીવ્ર હોય, તો માત્ર સંતોની કૃપાથી જ વિવાહ થવો સંભવ બને છે. વધેલા ૧૦ ટકા વ્યક્તિઓનો વિવાહ અન્ય આધ્યાત્મિક કારણોને લીધે નથી થતો. આવી સ્થિતિમાં કારણ પ્રમાણે ઉપાય કરવા પડે છે.
જાગૃત કુંડલિનીનાં માર્ગમાં જો કોઈ બાધા આવે, તો તેને દૂર કરીને કુંડલિનીને યોગ્ય દિશા દેવાની હોય છે. તે વ્યક્તિને હનુમાનજીનાં મંદિરમાં લઈ જવામાં આવે છે અથવા હનુમાનસ્તોત્ર પઠણ કરવા માટે કહેવામાં આવે છે. હનુમાનજીની ઉપાસના કરવાથી આવી અડચણો નષ્ટ થઈ જાય છે.

પ્રચલિત પૂજા

ઘણું કરીને શનિવાર અને મંગળવાર આ દિવસો હનુમાનજીના દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર, આંકડાના પાન-ફૂલ અને તેલ ચડાવાની પ્રથા છે. કેટલાક સ્થાનો પર તો નારિયેળ ચડાવવાની પણ રૂઢિ છે. પૂજા સમયે દેવતાઓને જે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, તે વસ્તુઓ તે તે ભગવાનને પ્રિય છે, એવું બોલીભાષામાં કહેવામાં આવે છે, ઉદા. ગણપતિને લાલ ફૂલ, શિવજીને બિલિપત્ર ઇત્યાદિ. પ્રત્યક્ષમાં શિવ, વિષ્ણુ, ગણપતિ જેવા ઉચ્ચ દેવતાઓની પસંદ-નાપસંદ હોતી જ નથી. દેવતાઓને ખાસ વસ્તુઓ અર્પણ કરવા પાછળનું કારણ એમ છે કે, પૂજવામાં આવતી મૂર્તિમાં ચૈતન્ય નિર્માણ થાય. આ ચૈતન્ય નિર્માણ કરવા માટે દેવતાઓને જે ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, એ વસ્તુઓમાં દેવતાઓનાં મહર્લોક સુધી ફેલાયેલા પવિત્રક (તે દેવતાનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ) આકર્ષિત કરવાની ક્ષમતા અન્ય વસ્તુઓ કરતાં વધારે હોય છે. તેલ, સિંદૂર અને આંકડાનાં પાનમાં હનુમાનજીના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે છે; એટલા માટે જ હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરે છે.

હનુમાનજીને નારિયેળ શા માટે
અને કેવી રીતે અર્પણ કરવું જોઈએ ?

નારિયેળ સારા અને ખરાબ એમ બન્ને પ્રકારની લહેરીઓ આકર્ષિત અને પ્રક્ષેપિત કરે છે. નારિયેળ ચડાવતા પહેલાં હનુમાનજીની મૂર્તિની સામે નારિયેળની શિખા રાખવી તેમ જ હનુમાનજીનાં સાત્ત્વિક સ્પંદનો નારિયેળમાં આવવા માટે પ્રાર્થના કરવી. તે પછી નારિયેળ વધેરીને તેનો અર્ધો ભાગ પોતાની પાસે રાખીને શેષ ભાગ સ્થાનદેવતાને અર્પણ કરવો. સ્થાનદેવતાનાં માધ્યમ દ્વારા મંદિરની આજુ-બાજુ રહેલી કષ્ટદાયક શક્તિઓને ઉતારો મળવાથી તેઓ પણ સંતોષ પામે છે. ત્યાર પછી આપણા માટે રાખેલા નારિયેળનાં અર્ધા ભાગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી હનુમાનજીની સાત્ત્વિક લહેરીઓનો આપણને લાભ મળે છે. કેટલાક ભાવિકો દેવતાને આખો જ નારિયેળ અર્પણ કરી દે છે. તેના દ્વારા તેમનામાં ત્યાગની ભાવના થોડી ઉત્પન્ન થાય છે; પણ તેમને આધ્યાત્મિક લાભ નથી મળતો. એટલે ઘણું કરીને દેવતાને આખું નારિયેળ અર્પણ કરવાને બદલે, તેને વધેરીને અડધો ભાગ મંદિરમાં આપીને અને અડધો ભાગ પોતાના માટે રાખીને દેવતાનાં તત્ત્વનો વધારેમાં વધારે લાભ લેવો.

પૂજા કરવાની રીત

૧. હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને અનામિકાથી (ટચલી આંગળીની નજીકની આંગળીથી) સિંદૂર લગાડવું
૨. રુઈના પાન અને ફૂલો ચડાવતી વેળાએ તેનુ ડીંટિયું હનુમાનજી તરફ રાખીને તે પાંચ અથવા પાંચગણી સંખ્યામાં ચડાવવા.
૩. હનુમાનજીને કેવડો, ચમેલી અથવા અંબરમાંથી એક સુવાસની ૨ ઉદ્દબત્તીઓથી ઓવાળવું.
૪. હનુમાનજીને ન્યૂનતમ (ઓછામાં ઓછી) પાંચ અથવા પાંચગણી પ્રદક્ષિણા કરવી.
હનુમાન જયંતીના દિવસે હનુમાનતત્ત્વ હંમેશ કરતાં ૧ સહસ્ર ગણું કાર્યરત હોય છે. તેનો લાભ લેવા માટે ‘શ્રી હનુમતે નમ:’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

હનુમાનજીનાં વિવિધ રૂપ

૧. વામમુખી 
આધ્યાત્મિક ઉન્નતિ માટે વામમુખી (જેનું મુખ ડાબી તરફ છે તેવી) મૂર્તિ અથવા દાસ્યહનુમાનજીની મૂર્તિ પૂજામાં રાખવામાં આવે છે.
૨. વીર હનુમાન
કોઈ વ્યક્તિને અનિષ્ટ શક્તિના કષ્ટ થતા હોય તો તેના નિવારણ માટે વીર હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે. વીર હનુમાનજી હમેશા યોદ્ધાની મુદ્રામાં હોય છે અને તેમની પૂંછ ત્યારે ઊભી રહે છે. તેમના પગ નીચે રાક્ષસની મૂર્તિ હોય છે.
૩. દાસ હનુમાનજી
દાસ હનુમાનજીની પૂંછડી હમેશાં જમીન પર હોય છે. તેઓ શ્રીરામ સામે હાથ જોડીને ઊભા રહ્યા હોય છે.

ધર્મ-અધર્મની લડાઈમાં મહત્ત્વના દેવતા અર્થાત્ હનુમાનજી !

હનુમાનજી બળ-ઉપાસના માટેના ભગવાન છે. હનુમાનજીએ ત્રેતાયુગમાં રાવણ-વિરોધી યુદ્ધમાં પ્રભુ શ્રીરામચંદ્રને સહાયતા કરી, જ્યારે દ્વાપરયુગમાં મહાભારતના ઘનઘોર યુદ્ધ સમયે તેઓ કૃષ્ણ-અર્જુનનાં રથ પર બિરાજમાન હતા. લંકાદહન, દ્રોણગિરી પર્વત ઉપાડવા જેવા કઠિન કાર્યો હનુમાનજીએ રામનામના બળ પર કર્યા. આપણે પણ રાષ્ટ્ર અને ધર્મ કાર્ય નામજપ અને ભક્તિનાં બળ પર કરવું જોઈએ. કેવળ હનુમાનજીની પૂજાઅર્ચના કરવાને બદલે તેમનાં ગુણ આત્મસાત કરીશું તો જ હનુમાનજીની સાચી ભક્તિ થશે ! મહારાષ્ટ્રમાં બળ-ઉપાસનાની કેળવણી કરવા માટે રામદાસસ્વામીજીએ હનુમાનજીની ૧૧ મૂર્તિઓની સ્થાપના કરી અને હિંદવી સ્વરાજ્ય સ્થાપનાની મશાલ પ્રગટાવી.

હનુમાનજીના ગુણ

૧. નામપર દૃઢ શ્રદ્ધા
‘નામ જ બધુ કરે છે’, હનુમાનજીની એવી દૃઢ શ્રદ્ધા છે. વિશ્વામિત્રઋષિનું આજ્ઞાપાલન કરવા માટે શ્રીરામજીએ હનુમાન સાથે યુદ્ધ કર્યું. શ્રીરામજીએ તેમના પર અનેક બાણ છોડ્યા; પણ રામનામની ભક્તિને કારણે તેમને એકપણ બાણ ન લાગ્યો. નામ પર શ્રદ્ધા હોવાથી જ તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચી ગયા.
૨. સગુણમાં ન અટકવું
હનુમાનજીમાં સગુણ ભાવ કરતાં નિર્ગુણ ભાવ વધારે છે. તેઓ વ્યક્તિનિષ્ઠ નહીં, જ્યારે તત્ત્વનિષ્ઠ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સોંપેલી સેવા પણ હનુમાનજીએ તેટલી જ શ્રદ્ધાપૂર્વક પાર પાડી.
૩. બ્રહ્મચર્યનું કડક પાલન કરવું
૪. નિષ્કામ પ્રાર્થના કરવી
શ્રીરામ ભગવાને અંગદને ‘યુવરાજ’ પદ આપ્યું, સુગ્રીવ અને વિભીષણને રાજ્ય આપ્યું તથા અન્ય બધાયને મૂલ્યવાન ભેટવસ્તુઓ આપી. માત્ર હનુમાનજીને કાંઈ જ ન આપ્યું. શ્રીરામ ભગવાને માગી લેવા માટે કહેવાથી હનુમાનજીએ પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, મને સદૈવ આપના ચરણોમાં સ્થાન આપો. મારા હૃદયમાં સદૈવ આપનો વાસ રહે. આપની સેવા કરવા દો.’ આનાથી સ્પષ્ટ જ થાય છે કે, હનુમાનજી કેટલા નિષ્કામ છે.
૫. આસક્તિ નહીં, પણ વૈરાગ્ય હોવું
હનુમાનજીએ ધન, માન, દેહસુખ, સ્ત્રી, રાજ્ય અને પદનો ત્યાગ કર્યો. તેમને માત્ર ભગવાન જોઈતા હતા. જ્યારે સીતાજીએ હનુમાનજીને સોનાનો હાર આપ્યો, ત્યારે તેમાં રામ ન હોવાથી તેમણે તે હારને તોડીને ફેંકી દીધો હતો. તેમને પોતાના આરાધ્ય પ્રભુ રામ સિવાય કાંઈ જ જોઈતું નહોતું.

Mahashivaratri


Image result for bilva patra

શિવજીને ત્રિદળ બીલી
ચઢાવવા પાછળના માનસશાસ્ત્રીય કારણો

૧. સત્ત્વ, રજ અને તમને કારણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય ઉત્પન્ન થાય છે. કૌમાર્ય, યૌવન અને જરા આ અવસ્થાઓનાં પ્રતીક તરીકે શંકર ભગવાનને બીલીપત્ર ચઢાવવું, અર્થાત્ આ ત્રણેય અવસ્થાઓને પેલેપાર જવાની ઇચ્છા પ્રગટ કરવી; કેમકે ત્રિગુણાતીત થવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે.
૨. બીલીની જેમ જે પોતાનું સત્ત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ શિવજીને અર્પણ કરીને સમર્પણ બુદ્ધિથી ભગવત્કાર્ય કરે છે, તેના પર શિવજી પ્રસન્ન થાય છે. બીલી ગુણાતીત અવસ્થામાં રહીને ગુણો દ્વારા ભગવત્કાર્ય કરે છે; તેથી જ તે ભક્તોને કહે છે, ‘તમે પણ ગુણાતીત થઈને ભક્તિભાવથી કાર્ય કરો.’

શિવજીને બીલીપત્ર ચઢાવવાની પદ્ધતિ પાછળનું અધ્યાત્મશાસ્ત્ર

તારક અથવા મારક ઉપાસના-પદ્ધતિ અનુસાર બીલીપત્ર કેવી રીતે ચઢાવવા ?
બીલીપત્ર તારક શિવતત્ત્વનાં વાહક છે, જ્યારે બીલીપત્રનું ડીંટું મારક શિવતત્ત્વનું વાહક છે.
સર્વસામાન્ય ઉપાસકોની પ્રકૃતિ તારક સ્વરૂપની હોવાથી શિવજીની તારક ઉપાસના એ તેમની પ્રકૃતિ સાથે મેળ બેસનારી અને તેમની આધ્યાત્મિક પ્રગતિ થવા માટે પૂરક ઠરનારી હોય છે. આવા લોકોએ શિવજીના તારક તત્ત્વનો લાભ થવા માટે પત્રનું ડીંટું પિંડી ભણી અને અગ્ર (ટોચ) પોતાની ભણી રાખીને બીલીપત્ર ચઢાવવું. શાક્તપંથીય શિવજીની મારક રૂપની ઉપાસના કરે છે. આવા ઉપાસકોએ શિવજીના મારક તત્ત્વનો લાભ થવા માટે બીલીપત્રનું અગ્ર દેવતા ભણી અને ડીંટું પોતાની ભણી રાખીને બીલીપત્ર ચઢાવવું.
પિંડીમાં આહત (પિંડી પર પડનારું પાણી અથડાવવાથી નિર્માણ થનારા) નાદમાં રહેલા + અનાહત (સૂક્ષ્મ) નાદમાં રહેલા, એવા બે પ્રકારના પવિત્રકો હોય છે. આ બન્ને પવિત્રકો અને ચઢાવેલા બિલ્વદળમાંના પવિત્રકો, એ રીતે ત્રણ પવિત્રકો ખેંચી લેવા માટે ત્રણ પાંદડાં રહેલી બીલી શિવજીને ચઢાવાય છે. કુમળું બીલીપત્ર આહત (નાદભાષા) અને અનાહત (પ્રકાશભાષા) ધ્વનિ એક કરી શકે છે. ચઢાવતી વખતે બીલીપત્ર પિંડી પર ઊંધું મૂકીને ડીંટું પોતાની ભણી કરવું; બીલીપત્ર શિવપિંડી પર ઊંધુ ચઢાવવાથી તેમાંથી નિર્ગુણ સ્તર પરના સ્પંદનો અધિક પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે. ત્રણ પાંદડાંમાંથી એકત્ર આવનારી શક્તિ ભાવિક ભણી આવે, આ તેનો ઉદ્દેશ હોય છે. આ ત્રણ પવિત્રકોની એકત્રિત શક્તિથી ત્રિગુણ ઓછા થવામાં સહાયતા થાય છે.
શિવજીને બીલીપત્ર જો તાજું ન મળે તો વાસી ચાલે છે; પણ સોમવારનું બીલીપત્ર બીજા દિવસે ચાલતું નથી.

બીલીનાં આરોગ્યની દૃષ્ટિએ રહેલા લાભ

બીલીફળને આયુર્વેદમાં અમૃતફળ કહ્યું છે. બીલીથી સાજો ન થાય, તેવો કોઈપણ રોગ નથી. જો કોઈપણ દવા ન મળે, તો બીલીનો ઉપયોગ કરવો; પણ ગર્ભવતી સ્ત્રીને બીલી આપવી નહીં; કારણકે તેથી અર્ક મૃત પામવાની શક્યતા હોય છે. આયુર્વેદમાં રહેલા કાયાકલ્પમાં ત્રિદળરસસેવનને મહત્ત્વ આપ્યું છે.

INCOME TAX SLABE-2019-2020

INCOME TAX SLABE-2019-2020
આવકવેરાના નિયમો: 8 આવકવેરાના નિયમો, જે એપ્રિલથી બદલાશે


આવકવેરાના નિયમો: 8 આવકવેરાના નિયમો, જે એપ્રિલથી બદલાશે



 વ્યક્તિઓ માટે મહત્વપૂર્ણ આવક કરના નિયમો જે આજેથી બદલાશે



ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે તમામ સંબંધિત પક્ષો અને ચિંતાઓ, ભારત અને વિદેશમાં બૅંકના વ્યવહારો અને વિદેશી હૂંડિયામણમાં થયેલા રોકાણ વિશે તપાસ કરવાની યોજના બનાવી છે.

અહીં નોંધ કરો કે ઉદ્યોગો તરફથી મળતી કમાણી આ ફોર્મમાં શામેલ નથી, અને જો તમે પ્રથમ વખત ટેક્સ ભરી રહ્યા હો, તો તેની સાથે કોઈ ચકાસણી કરવામાં આવશે નહીં.



બિઝનેસ ઇશ્યૂની સરળતા, તે કરદાતાઓ જેઓ રૂ. 5 લાખથી ઓછી કમાણી કરી રહ્યા છે, તેઓ હવે તેમની પાસે 1 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોય પરંતુ રૂ. 50 લાખથી વધુની કમાણી કરી શકે છે. આ કરદાતાઓ વધારાની ચૂકવણી કરવા માટે



સર્ચ-સંબંધિત આકારણી સિવાય, અન્ય બાકી તપાસ મૂલ્યાંકન કેસોમાં કાર્યવાહી આઇટીબીએ / ઈ-ફાઈલિંગમાં 'ઇ-કાર્યવાહી' વિધેય દ્વારા જ હાથ ધરવામાં આવશે, "ઇટીએ અહેવાલ આપતા આઈ-ટી વિભાગના એક પત્રમાં જણાવ્યું હતું.



નાણા પ્રધાન અરૂણ જેટલીએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ટેક્સ રિટર્નના ઇલેક્ટ્રોનિક આકારણીની પ્રક્રિયા દેશમાં શરૂ કરવામાં આવશે, જે "વ્યક્તિ-થી-વ્યકિત સંપર્કને લગભગ દૂર કરશે, જે વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા તરફ દોરી જશે.



સ્વાસ્થ્ય વીમા કંપનીઓ સામાન્ય રીતે કેટલાક ડિસ્કાઉન્ટ આપે છે જો તમે થોડા વર્ષો સુધી પ્રીમિયમ ચૂકવતા હો પરંતુ પહેલા, એક વ્યક્તિ રૂ. 25,000 અંદાજપત્ર 2018 માં સૂચિત ફેરફારો હેઠળ



આવકવેરાના નિયમો: 8 આવકવેરાના નિયમો, જે એપ્રિલથી બદલાશે

આવકવેરાના નિયમો: 8 આવકવેરાના નિયમો, જે એપ્રિલથી બદલાશે


નવીનતમ સત્તાવાર સમાચાર રિપોર્ટ વાંચો

KNOWLEDGE

KNOWLEDGE
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.

બરહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સવાદકૌમુદી

ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર

સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં

રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની

રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની

કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં

કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના

કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં

રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બરિસ્ટોલ મુકામે

📌 ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં

૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ

૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય

૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)

૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે

૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
 - તત્વબોધિની પત્રિકા

૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
 - દેવેન્દ્રનાથ ટાગોર

૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
 - ભારતીય બ્રહ્મોસમાજ

૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
 - રાજા રામમોહનરાય

૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ

૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે

૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
 - જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
 - મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
 - વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
 - સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
 - સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
 - સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ
વ્યકિત અને તેમના કાર્યો


૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું
૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી
૧૦.ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી
૧૧.જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૧૫.જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્થાપના કરી
૧૬.ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું
૧૯.જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી
૨૦.ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી
૨૧.શેરપા તેનસિંગ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.દયાનંદ સરસ્વતી આર્યસમાજની સ્થાપના કરી
૨૩.ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૪.ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્થાપના કરી
૨૫.પોટ્ટી રામુલ્લુઆંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.ફાર્બસ સાહેબગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી
૨૭.ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.મદનમોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૯.મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્તાનની માગણી કરી
૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.મોર્લે મિન્ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.માસ્ટર તારાસિંગ અકાલી દળની સ્થાપના કરી
૩૩.રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી
૩૪.રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના કરી
૩૫.રાધાનાથ સિકદાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી
૩૬.વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮.લૉર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી
૩૯.લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.લોકમાન્ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨.સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી
૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪.સાને ગુરુજી આંતરભારતીની સ્થાપના કરી
૪૫.વીર સાવરકર હિન્દુ મહાસભાની સ્થાપના કરી
૪૬.સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી
૪૭.સ્વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી
૪૮.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
૪૯.શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્થાપના કરી
૫૦.શ્યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપના કરી
૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી
૫૨.અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી
૫૩.એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી
૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી
૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી
૫૯.ખાન અબ્દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી
૬૦.શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

  • ઉજવાતા વિવિધ ઉત્સવો 


🍁રજત મહોત્સવ    25 વર્ષે

🍁સુવર્ણ મહોત્સવ    50 વર્ષે

🍁હિરક મહોત્સવ.  60 વર્ષે

🍁અમૃત મહોત્સવ.  75 વર્ષે

🍁શતાબ્દી મહોત્સવ. 100 વર્ષે

મુખ્ય સંસ્થા અને તેના સુત્ર

💬 ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ

💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી

💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે

💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્

💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્

💬 કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ

💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત

💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય

💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય

💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપઃ

💬 ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા

💬 કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલં શ્રુતમ

💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય

💬 GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

💬 NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે

💬 NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ

💬 IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે

💬 LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ

અત્યાર સુધી મિસ વર્લ્ડ જીતનારી ભારતની છ સુંદરી


  • રીટા ફારિયા-૧૯૬૬     
  • ઐશ્વર્યા રાય - ૧૯૯૪ 
  • ડાયના હેડન - ૧૯૯૭ 
  • યુક્તા મુખી - ૧૯૯૯ 
  • પ્રિયંકા ચોપરા - ૨૦૦૦ 
  • માનુષી છિલ્લર - ૨૦૧૭

(૧) ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦  રોજ અસ્તિત્વમાં આવ્યું.
(૨) ભારતીય બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ ડો.બી.આર.આંબેડકર હતાં.
(૩) રાષ્ટ્રાય ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર વર્ષે મતાધિકાર મળે છે.
(૪) પ્રજાસત્તાક ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.
(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ ૩ : ૨ નું હોય છે.
(૬) ચૂંટણી પછી સત્તા પર આવતી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે.
(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને હોદ્દા ને ગુપ્તત્તાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે.
(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.
(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ કોમ્પ્ટ્રોલર & ઓડિટર જનરલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે લોકસભાના કુલ એક દશાંશ સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.
(૧૨) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.
(૧૩) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ હતાં.
(૧૪) ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતાં.
(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને હોદ્દાના અને ગુપ્તતાના શપથ સુપ્રેમ કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.
(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ વર્ષની હોય છે.
(૧૭) ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.
(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષની હોવી જરુરી છે.
(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે.
(૨૩) એક રુપિયાની નોત ઉપર નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.
(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલ હોય છે.
(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદાની રુએ ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.
(૨૬) ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ સૌથી વધુ છે.
(૨૭) હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર સરોજિની નાયડું છે.
(૨૯) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થૈ.
(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે.
(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.
(૩૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ હોય છે.
(૩૫) રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોવી જરુરી છે.
(૩૬) ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક ૫૪૩ છે.
(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.
(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ ટકા સભ્યોની જરુર પડે છે.
(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય)ની કુલસંખ્યા-બેઠક ૨૬ છે.
(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.
(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન ફાળવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે.
(૪૨) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.
(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.
(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ અઢાર ભાષાને માન્યતા આપવામાં આવેલી છે.
(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ આરા હોય છે.
(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
(૪૭) ભારત સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
(૪૮) ભારતના બંધારણ મુજબ વહીવટી વડા તે વડાપ્રધાન ગણાય છે.
(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે છે.
(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-ઇંડિયન એ બે સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે છે.
રાષ્ટીય ઉદ્યાન અને રાજય

●કાઝિરંગા - અસમ
●થરનુ રણ - રાજસ્થાન
●કાન્હા - મધ્યપદેશ
●ગીર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●વેળાવદર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●કેવલાદેવ - રાજસ્થાન
●બાંદીપુર - કર્ણાટક
●દચિગામ - જમ્મુ-કાશ્મીર
●કોર્બેટ  - ઉતરાંખંડ

 નદી,રાજય અને યોજનાઓ📚

●નર્મદા નદી - ગુજરાત - નર્મદા યોજના
●કૃષ્ણા નદી - આંધ પદેશ - નાગાર્જુન યોજના
●તુંગભદ્મા નદી  -આંધ પદેશ - તુંગભદ્મા યોજના
●કોસી નદી - બિહાર - કોસી યોજના
●મહા નદી  - ઓરિસ્સા - હીરાકુંડ યોજના
●સતલુજ નદી - પંજાબ - ભાખરાનાંગલ યોજના

રાજય અને કુદરતી સરોવર

●કાશ્મીર - દાલ અને વુલર(મીઠું પાણિ)
●આધપદેશ - કોલાર (મીઠું પાણિ)
●તમિલનાડુ - પુલિકટ (ખારુ પાણિ)
●ઓરિસ્સા - ચિલ્કા (ખારુ પાણિ)
●રાજસ્થાન - સાંભર (ખારુ પાણિ
●ગુજરાત - નારાયણ(અંશતઃ ખારુ)


પ્રખ્યાત સમાધી સ્થળો

૧.રાજઘાટ-મહાત્મા ગાંધીજી
૨.મહાપ્રયાણઘાટ-ડો.રાજેન્દ્ર પ્રસાદ
૩.શાંતિવન-જવાહરલાલ નેહરુ
૪.વિજયઘાટ-લાલબહાદુર શાસ્ત્રી
૫.અભયઘાટ-મોરારજી દેસાઈ
૬.ચૈત્રાભુમી-બાબાસાહેબ અાંબેડકર
૭.સમતાસ્થળ-જગજીવન રામ
૮.કિશાનઘાટ-ચૌધરી ચરણસિહ
૯.નારાયણઘાટ-ગુલઝારિલાલ નંદા
૧૦.અેકતા સ્થળ-જ્ઞાનિ ઝેલસિહ

          વિજ્ઞાન


  •  સૌથી ભારે પ્રવાહી =》પારો
  •  સૌથી હલકુ તત્વ =》હાઈડ્રોજન
  •  સૌથી ભારે તત્વ =》યુરેનિયમ
  •  સૌથી સખત ધાતુ =》ઈરેડિયમ
  •  રસાયણો નો રાજા =》સલ્ફ્યુરીક એસિડ
  •  પ્રોટિન નો બંધારણીય એકમ =》એમોનિયા એસિડ
  •  હાસ્ય વાયુ =》નાઈટ્રેસ ઓક્સાઈડ
  •  અફીણ માં રહેલુ ઝેરી દ્રવ્ય =》મોર્ફિન

   સૂર્યગ્રહણ (Solar Eclipse) 🌓

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રઆવી જાય છે ત્યારે ચંદ્ર સૂર્યંની આડે આવતાં પૃથ્વી પરથી સૂર્ય ઢંકાયેલો દેખાય છે. આ પ્રક્રિયાને સૂર્યગ્રહણ કહે છે. 

સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. ચંદ્રની કક્ષા ઝુકેલી હોવાથી દરેક અમાસે સૂર્યગ્રહણ થતુ નથી. 

પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે સૂર્ય સંપૂર્ણ ઢંકાતો નથી તેની કિનારીઓ દેખાય છે. તે કિનારીઓને જ કોરોના (Corrona) કહેવામાં આવે છે. 
પૂર્ણ સૂર્યગ્રહણ વધુમાં વધુ 7 મિનિટ 40 સેકન્ડ સુધીનું હોય છે.

 ડાયમંડ રિંગની ઘટના પૂર્ણ સૂર્યગ્રહણના દિવસે જ થાય છે. 


ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 🌒

જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. સૂર્યના કિરણો સીધા ચંદ્ર પર પહોંચતા નથી. તેથી તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. 

પૃથ્વી તથા ચંદ્રની કક્ષાપથ વચ્ચે  5° નો તફાવત રહેલો છે. તેથી ચંદ્ર ક્યારેક પૃથ્વીની ઉપરથી ક્યારેક નીચેથી પસાર થાય છે. 

ચંદ્રગ્રહણ પૂનમના દિવસે જ હોય છે તેમજ ચંદ્રગ્રહણ એક વર્ષમાં વધુમાં ત્રણ વાર થાય છે.

ચંદ્રગ્રહણ આંશિક કે પૂર્ણ હોય છે.
           જાણવા જેવું 

  SCIENCE ZONE 


  • શૂન્યવકાશ માં પ્રકાશ નો વેગ =》 3,00,000 કિ.મી./ સેકન્ડ

  •  કાચ માં પ્રકાશ નો વેગ =》 1,80,000 કિ.મી./ સેકન્ડ

  •  પાણી માં પ્રકાશ નો વેગ =》2,25,000કિ.મી./ સેકન્ડ

  •   બરફ નું ગલનબિંદુ =》273.16 k

  •  સામાન્ય વાતચીત માં કેટલા ડેસિબલ નો અવાજ હોય છે. =》60 db

  •  કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે. =》10 Hz થી10000 Hz

  •  ધ્વનિ નો હવા માં વેગ =》340 m/s

  •  કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી. =》10Hz થી ઓછી

કેટલાક imp વન 【વર્ગ 3 પરીક્ષા માટે ઉપયોગી】


1. પુનિત વન ગાંધીનગર
જિલ્લો ગાંધીનગર

2. માંગલ્ય વન , અંબાજી
જિલ્લો બનાસકાંઠા

3. તીર્થંકર વન તારંગા
જિલ્લો મહેસાણા

4. હરિહર વન , પાટણ
જિલ્લો ગીર સોમનાથ

5. ભક્તિવન , ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર

6. શ્યામળ વન , શામળાજી
જિલ્લો અરવલ્લી

7. પાવક વન , પાલીતાણા 
જિલ્લો ભાવનગર

8. વિરાસત વન , પાવાગઢ
જિલ્લો પંચમહાલ

9. ગોવિંદ ગુરુ સ્મૃતિ વન , માનગઢ
જિલ્લો મહીસાગર

10. નાગેશ વન નાગેશ્વર
જિલ્લો દેવભૂમિ દ્વારકા

  • pH = potantial hydrogen

  • એસિડ ની pH =》7 કરતા ઓછી

  •  બેઈઝ ની pH =》7  કરતા વધું( 7-14 ની વચ્ચે)

  •  શુદ્ધ પાણી ની pH =》7.0

  •  દરિયા ના પાણી ની pH=》8.5

  •  જઠરરસ ની pH =》1.0 થી 3.0

  •  લાળરસ ની pH =》6.5 - 7.5

  •  દૂધ ની pH =》6.3 - 6.6

  •  મનુષ્ય માં થતી દેહધાર્મિક ક્રિયાઓ કેટલા pHના ગાળામાં થાય છે. =》 7.0  થી 7.8 pH
🎖 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
=》સોડિયમ ઓક્સાઈડ
=》સિલ્વર આયોડાઈડ ✔
=》કેલ્શિયમ આયોડાઈડ
=》સોડિયમ આયોડાઈડ

🎖 લોહી નાં દબાણ માપવાનાં સાધન ને શું કહે છે?
=》સ્ફિરોમીટર
=》સ્પીડોમીટર
=》સ્ફિગ્મોમેનોમીટર✔
=》સ્ટેથોસ્કોપ

🎖 ક્યુ જોડકું ખોટું છે?
=》એડ્રીનલ - કાર્ટીસોલ
=》સ્વાદુપિંડ - ઈન્સ્યુલીન
=》પિચ્યુટરી - ઈસ્ટ્રોજન✔
=》શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન

🎖 ક્યો પદાર્થ કારૂબન થી બનેલો નથી?
=》ગ્રેફાઈટ
=》કોલસો
=》ચાંદી ✔
=》હિરો

🎖 લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?
=》નાઈટ્રોજન ઓક્સાઈડ
=》નાઈટ્રસ ઓક્સાઈડ ✔
=》નાઈટ્રસ ડાયઓક્સાઈડ
=》નાઈટ્રોજન ડારોક્સાઈડ

🎖 ક્યા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે?
=》બેસિલસ એન્થ્રેસીસ
=》ઈ કોલાઈ
=》ટ્યુબરકલ બેસીલસ
=》હિપેટાઈટીસ ✔

🎖 સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ ક્યો છે?
=》મંગળ
=》ગૂરૂ ✔
=》પૃથ્વી
=》બુધ

🎖 રીક્ટર માપક્રમ શું દર્શાવે છે?
=》સીરભંગ પ્રક્રિયા
=》ભુકંપ ની તિવ્રતા ✔
=》ભુકંપ ની વ્યાપકતા
=》મેગ્માનું તાપમાન

🎖 ક્યા પ્રકાર નાં ખડકો પ્રાથમિક  કે  મૂળ ખડકો છે?
=》આગ્નેય ✔
=》રૂપાંતરિત
=》સેન્દ્રિય
=》પ્રસ્તર

🎖 સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
=》જિપ્સમ
=》હીરો ✔
=》સલ્ફર
=》ટાલ્ક

🎖 સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે?
=》આર્ગોન
=》ઓઝોન ✔
=》ક્રિપ્ટોન
=》હિલિયમ

🎖 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?
=》બેરોમીટર
=》વર્ષામીટર
=》એનોમીટર
=》હાઈગ્રોમીટર✔

🎖સ્વાઈનફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?
=》B1N1
=》C1D1
=》T1N1
=》H1N1 ✔

🎖 ગોબરગેસ માં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?
=》ઈથેન✔
=》મિથેન
=》પ્રોપેન
=》બ્યુટેન

🎖 નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?
=》લાલ , વાદળી , પીળો
=》પીળો , લીલો , વાદળી
=》લાલ , લીલો , ગુલાબી
=》લાલ , લીલો , વાદળી✔

🎖 ચંદ્ર પર સૌપ્રથમ  પગ મુકનાર કોણ હતા?
=》યુરી ગાગરીન
=》કલ્પના ચાવલા
=》નીલ આર્મસ્ટ્રોંગ✔
=》સુનિતા વિલીયમ્સ

🎖 મનુષ્યમાં ખોરાક ના પાચન ની પ્રક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે?
=》મુખ✔
=》ખોરાકની નળી
=》જઠર
=》નાનું આંતરડું

🎖 ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે?
=》ધાબા બાગકામ
=》રસોડા બાગકામ
=》વૈશ્વિક તાપમાન વધારો✔
=》સુપોષકતાકરણ

🎖 ખેતરો માં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
=》ક્ષુપ
=》નીંદણ✔
=》ધાસ
=》વૃક્ષ

🎖 સૌરમંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?
=》શુક્ર✔
=》પૃથ્વી
=》મંગળ
=》ગુરૂ

🎖 થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
=》ચાંદી
=》તાંબુ
=》સોનુ
=》પારો ✔

🎖પાણીના અણુનું રાસાયણિક સુત્ર શું છે?
=》CO2
=》SO2
=》H2O✔
=》O2

🎖 પેન્સિલ માં શું વપરાય છે?
=》ગ્રેફાઈટ✔
=》સિલીકોન
=》ફોસ્ફરસ
=》કોલસો

🎖પૃથ્વી પર નો સૌથી સખત પદાર્થ ક્યો છે?
=》સોનું
=》પ્લેટિનમ
=》હીરો✔
=》લોખંડ

🎖કઈ ધાતુ સામાનાય અવસ્થા મા પ્રવાહી સ્વરૂપે હોય છે?
=》રેડિયમ
=》પારો✔
=》ઝિંક
=》યુરેનિયમ

🎖 ક્યા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે?
=》 A
=》B
=》O 
=》AB✔

🎖આગ બુઝાવવા ક્યો ગેસ વપરાય છે?
=》નિયોજન
=》નાઈટ્રોજન
=》કાર્બન ડાયોક્સાઈડ✔
=》કાર્બન મોનોક્સાઈડ

🎖પાણીની ધનતા સૌથી વધુ હોય છે?
=》4° સે. પર
=》-4° સે. પર ✔
=》0° સે. પર
=》100° સે. પર

🎖 શુદ્ધ પાણીના pH  નું પ્રમાણ કેટલું હોય છે?
=》14.0
=》7.0✔
=》8.0
=》0

🎖 હાઈડ્રોજન ને સળગાવાથી શું બનશે?
=》પાણી✔
=》રાખ
=》માટી
=》ઓક્સિજન


ચાર ધામ યાદ રાખવા ની ટ્રિક

Trick⤵
" મા તારા  ઓજ બઉ દ્વારે"
આવેછે 

તા -તમિલનાડુ.
રા- રામેશ્વરમ

ઓ -ઓડીસા.
જ - જગન્નાથપુરી 

બ - બદ્રીનાથ.
ઉ- ઉત્તરાખંડ 

દ્વા -  દ્વારકા 
રે - ગુજરાત

1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?

✔સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

2. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

✔ લોકસભાના સિનિયર સભ્ય

3. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે ?

✔ 10 %

4. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ?

✔ 15%

5. રાજ્યના મંત્રીમંડળને હોદાના સોગંદ કોણ લેવડાવે છે ?

✔ રાજ્યપાલ

6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ 'મૂળભૂત અધિકારો' ની માંગ કરી હતી ?

✔ કરાચી

7. 'ભારતીય સ્વાંતત્ર્ય ધારો' કોને પસાર કર્યો ?

✔ બ્રિટિશ પાર્લામેન્ટ

8. રાજ્યોના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?

✔ રાજ્યપાલ

9. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?

✔ આંબાવાડી

10. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

✔ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ-1963

11. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

✔ ગ્રામ પંચાયત મંત્રી

12. જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કર્યો કરે છે ?

✔ ગુજરાત પંચાયત અધિનિયમ ,1993

13. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

✔ જિલ્લા વિકાસ અધિકારી

14. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામા આવે છે ?

✔ મૂળભૂત સિદ્ધાંતો

15. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ?

✔ રાજ્ય સરકાર

16. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...........

✔ રાજકીય અધિકાર છે.

17. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે ?

✔ 5

18. સોલિસિટર જનરલ શુ છે ?

✔ સરકાર પક્ષે કાનૂની સલાહકાર

19. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?

✔ પહેલા

20. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

✔ સ્પીકર

21. વિરોધપક્ષના નેતાને લોકસભાના કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ?

✔ કેબિનેટ મંત્રી

22. ભારત સ્વતંત્ર થયા પછી દર પાંચ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સહુથી પહેલી મધ્યસત્ર ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી ?

✔ 1971

23. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?

✔ સ્વતંત્ર છે.

24. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો ?

✔ ઇ.સ. 1986

25. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?

✔ 2002 માં

26. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?

✔ 6 માસ

27. ભરતમાં ' રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ' ની રચના કયા વર્ષે કરવામાં આવી ?

✔ 1993

28. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?

✔ સર્વોચ્ચ અદાલત

29. 'મેન્ડેમસની રીટ' એટલે ?

✔ પરમાદેશ

30. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે ?

✔ 345

31. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ?

✔ 30

32. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.........

✔ બંધારણીય પદ ધરાવે છે.

33. CAG ક્યારે સેવા નિવૃત્ત થાય છે ?

✔ 65 વર્ષે

34. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?

✔ 155

35. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?

✔ સત્તાના વિકેન્દ્રીકરણ

૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
 (૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ
(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ
(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0
 (૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343
 (૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ
(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક
(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342
 (૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ
(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર
(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી
(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ
(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર
(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર
(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ
(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ
(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14
 (૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા
(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા
(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર
(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી
(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત
(૨૭) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?........રેતી
(૨૮) દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે......... ચેર
(૨૯) ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?..... મીઠી વીરડી – જસાપર
(૩૦) ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ? …….. આઠ
(૩૧) ‘વરલી’ એ કઈ કળા છે… ચિત્ર
(૩૨) ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે? સીદી
(૩૩) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?...... પકવેલી માટી
(૩૪) કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચી

પ્સ શાની બનેલી હોય છે ?......સિલિકોન
(૩૫) ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?........ફુટ્બોલ
(૩૬) ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?......... વિમાં
(૩૭) ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં? …….શ્રી બાબુભાઈ પટેલ
(૩૮) પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?......... બળવંતરાય મહેતા
(૩૯) બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?....... 243
 (૪૦) ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?...... શ્રી હરિલાલ કણિયા
(૪૧) ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?......... પાંચ
(૪૨) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?........ શ્રી ઈંદુલાલ યગ્નિક
(૪૩) ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?...... શ્રી કલ્યાણજી મહેતા
(૪૪) “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?....... કસ્તુરબા ગાંધી
(૪૫) રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?..... ઓઝસ
(૪૬) સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?..........બુધ
(૪૭) વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?.......... આંખ
(૪૮) ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?.........સરદાર પટેલ
(૪૯) સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?........ નેતાજી સુભાષચંદ્ર બૉઝ
(૫૦) અફિણની ખેતી ક્યાં થાય છે ?............ઉત્તરપ્રદેશ
(૫૧) “વંદે માતરમ “ ના રચયિતા કોણ ?.......... બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(૫૨) રસીકરણની શોધ કોણે કરી ?........... એડવર્ડ જેનર
(૫૩) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?.......... યહુદી
(૫૪) એક મિલિયન એટલે શું થાય ?......... દસ લાખ
(૫૫) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? સ્પુટનિક
(૫૬) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?......... શેખ મુજિબૂર રહેમાન
(૫૭) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?....... 100
 (૫૮) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો....... ચંદ્ર
(૫૯) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?........... સુચેતા કૃપલાણી
(૬૦) તિરૂવઅનંતપુરમ્ નું જૂનું નામ શુ^ હતું ?........... ત્રિવેન્દ્રમ
(૬૧) “સ્નેહરશ્મિ “ કયા લેખક્નું ઉપનામ છે ?.......... ઝિણાભાઈ દેસાઈ
(૬૨) મધ્ય પ્રદેશની રાજધાની કઈ છે ?..........ભોપાલ
(૬૩) બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી ?........ ફતેહપુર સિક્રિ
(૬૪) સુર્યપ્રકાશને પ્રુથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે ?......... 8 મિનિટ
(૬૫) વિશ્વ સ્તરે 5મી જુન ક્યા દિવસ તરીકે જાણીતો છે ?........... પર્યાવરણ દિવસ
(૬૬) બુદ્ધિશાળી પ્રાણી કોણ ગણાય છે ?.......... વ્હેલ માછલી
(૬૭) વરસનો લાંબામાં લાંબો દિવસ ક્યો છે ?........... 21 જૂન
(૬૮) ભારત્માં ઉજવાતો ‘રાષ્ટીય યુવા દિન ‘ ક્યા મહાપુરુષનાં જન્મ દિવસ છે ?........ સ્વામી વિવેકાનંદ
(૬૯) નીચેના પૈકી કૈ નદી વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે ?......... નાઇલ
(૭૦) વિશ્વ સમુદાય ‘આંતરરાષ્ટીય માત્રુભાષા દિવસ’ ની ઉજવણી કરે છે, તે દિવસ. ......... 21 ફેબ્રુઆરી
(૭૧) વિશ્વ વનદિન ક્યારે ઉજવવામાં આવે છે?..........21 માર્ચ
(૭૨) સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નેર જનરલ હતા........ સી. રાજગોપાલાચારી
(૭૩) ભારતની ‘જંગલ સંપદા સંસોધન’ ની સૌ પ્રથમ સંસ્થા ક્યા આવેલી છે?...... દહેરાદૂન
(૭૪) ‘જય જય ગરવી ગુજરાત....’ ની પંક્તિના સર્જક મહાનુભાવ છે ?....... કવિ નર્મદ
(૭૫) અમદાવાદ મ્યુનિસિપલટીનાં સર્વપ્રથમ મહિલા સભાપદ હતાં........ વિદ્યાગોરી ર. નીલકંઠ
(૭૬) વેળાવદરનું અભ્યારણ્ય ક્યા વન્યપ્રાણી માટેનું અભ્યારણ છે?......... કાળિયાર
(૭૭) ‘હોર્સ પાવર ‘નીચેના પૈકી શાનો એકમ છે... કાર્ય
(૭૮) માનવશરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે?....... ફેફસા
(૭૯) દુનિયાનો સૌથી મોટો દ્વિપકલ્પ છે?......... ભારત
(૮૦) પારસીઓ ઇરાનથી નીકળીને સૌ પ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા ?............ સંજાણ
(૮૧) સંત બેલડી ‘જેસલ- તોરલ’ ની સમાધિ ક્યા નગરમાં આવેલી છે ?.......... અંજાર
(૮૨) કેન્દ્રશાસિત પ્રદેશઓમાં કોના દ્વારા વહિવટ થાય છે. == રાષ્ટ્રપ્રમુખ
(૮૩) મુલ્લા પેરિયાર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી છે . == ૧૧૬ વર્ષ જુનો છે
(૮૪) સરકાર દ્વારા પૂરી પડાતી એમ્બ્યુલન્શ સેવા ની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી. == enri
 (૮૫) ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડિ કયાં પડે છે. == નલિયા
(૮૬) રણના ઊંચા ભાગને શું કહે છે. == લુણાસરી
(૮૭) ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે બંધ કરી. == લોર્ડ હેસ્ટિંગ્સ
(૮૮) પેરિસના એફિલ ટાવર ની ઊંચાઇ કેટલી છે. == ૩૨૫ મીટર
(૮૯) મીટિઅરોલજિ શાસ્ત્ર ઍ .. હવમાન ના લક્ષણૉ , ફેરફાર નો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે
(૯૦) રાજ્યસભાના ૧\૩ સભ્યો.... દર ૨ વષઁ નિવ્રુત થાય છે
(૯૧) રેડિયો ઍકટીવિટી પ્રમાણિત ઍકમ.... ક્યૂરિ
(૯૨) ગુજરાતમા

 સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે..... કપરાડા તાલુકો : વલસાડ
(૯૩) ગુજરાતના ભોગોલિક વિસ્તારનું કદ......... આશરે ૨ લાખ ચોરસ કિલોમીટર છે
(૯૪) ગુજરાતમા કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે........ છુછાપુરા - જિલ્લો : કચ્છ
(૯૫) ખોડિદાસ પરમાર એ કઈ કલાના સાધક છે. ....... ચિત્ર
(૯૬) ધંધાના બંધારણની દ્રષટી એ અમુલ ડેરી શું ગણાય ?........સહકારી ફેડરેશન
(૯૭) વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાંન્ડ માસ્ટર કોન બ્ન્યું ?........ કોનેરુ હમ્પી
(૯૮) ભારતના કયા રજ્યામાં દર વષે ગ્રામીણ ઓલ્મ્પિક યોજાય છે ?....... પંજાબ
(૯૯) રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે. ......... બિલિયડઁ અને સ્નુકર
(૧૦૦) તોલ- માપના ત્રાજવાં – કાંટા માટે કયું જાણીતું છે ?.......
 સાવરકુંદડલા
(૧૦૧) ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોડઁ વિજેતા મહિલા કોણ ?........આશાપૂણાઁ દેવી
(૧૦૨) ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?..........બુલા ચૌધરી
(૧૦૩) ઠુમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે...... સિદ્ધેશ્વ્રરી દેવિ અને ગિરિજા દેવિ
(૧૦૪) શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?.........થિયોસોફિકલ સોસાયટી
(૧૦૫) ભારતીય સૈન્યામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?.........પ્રિયા ઝિન્ગાન
(૧૦૬) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા કોણ છે?............ રાષ્ટ્રપતી

✍ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય:-હુડા

✍ બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે:-કાકડા નૃત્ય

✍ કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે:-ક. મા. મુનશી

✍ કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર:-વિશ્વનાથ ભટ્ટ

✍ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે:-નવલરામ

✍રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું:-ઉત્તમ વ્યવહારજ્ઞ

✍જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક  વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે:-પ્રબન્ધ

✍લાકડીના બે દંડા વડે રમાતો રાસ:-લકુટા રાસ

✍કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે:-કમાંગરી શૈલી

✍ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે:-ટિપ્પણી
1.હાલમાં ઓક્સફર્ડ ડિક્ષનરીએ વર્ષ ૨૦૧૭ના ખાસ હિન્દી શબ્દ તરીકે કયા શબ્દને સ્થાન આપ્યું છે -  આધાર
2.નીચેનામાંથી ફ્લોટિંગ માર્કેટ મેળવનાર ભારતનું પ્રથમ મેટ્રો શહેર કયું બની ગયું છે ? - કોલકાતા
3.હાલમાં સમગ્ર રાજ્યમાં દલિત નાગરિકોના કલ્યાણ માટે ક્યા રાજ્યની સરકારે મહાત્મા ગાંધી સરબત વિકાસ યોજના શરૂ કરી છે ? - પંજાબ
4.ક્યા રાજ્યમાં 6517 કરોડ રૂપિયાની કિંમતના સાત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવામાં આવેલ છે ? - ઉત્તર પ્રદેશ
5.હરિયાણા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ? - મનોહરલાલ ખટ્ટર
6.ભારત - ___ની વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની નિયમીત પણે યોજાય છે. - પાકિસ્તાન
7.ભારતનું સંવિધાન ક્યારે સ્વીકારવામાં આવેલ ? -  26 જાન્યુઆરી 1950
8.ગુજરાતમાં અતિ વિનાશકારી ભૂકંપ ક્યારે આવેલ ? - 26 જાન્યુઆરી 2001
9.શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - એડવર્ડ જેનર
10.કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે ? - કલાપી
11.કવિ કલાપી જન્મે ક્યાંના ?  - લાઠી
12.તાજેતરમાં કઈ ભાષા સાથે સંકળાયેલા ફિલ્મોના અનુભવી અભિનેત્રી સુપ્રિયા દેવીનું ૮૫ વર્ષની વયે અવસાન થયેલ છે ? - બંગાળી
13.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જનરલ સ્ટોર્સ પર તમાકુ વેચવા પર પ્રતિબંધ મુકેલ છે ?  - મહારાષ્ટ્ર
14.ભારત –આસિયાન મૈત્રી પાર્કનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ? નવી દિલ્લી
15.ભારતીય ચૂંટણી આયોગની સ્થાપના કઈ તારીખે થઇ હતી ? - ૨૫ જાન્યુઆરી ૧૯૫૦
16.હાલમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે ?  - જયરામ ઠાકુર
17.૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતનો કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો ?  -  ૬૯ મો
18.ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી ?  - મહેસાણા
19.પ્રજાસત્તાક દિવસ ૨૦૧૮ ના રોજ પ્રથમ વાર વાયુસેનાના કયા કમાન્ડરને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા ?  - શહીદ કમાન્ડો જે.પી.નિરાલા
20.તાજેતરમાં કયા ક્રિકેટરને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? - મહેન્દ્રસિંહ ધોની





EDUCATION - MANOVIGYAN

 EDUCATION - MANOVIGYAN
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.

NPEGEL

Full form : National Programme for Education of Girls at Elementary level

પ્રારંભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટેની યોજનાઓ સુધારા ના ભાગ રુપે સરકારે એક નવા કાર્યક્રમ ને બહાલી આપી છે જે NPEGEL તરીકે ઓળખાય છે

NPEGEL એ SSA નો એક ભાગ છે

ધોરણ ૧ થી ૮ ની તક અને સુવિધા થી વંચિત
BRC

 Full form : Block  resource center

 તાલુકા સંશાધન કેન્દ્


➡ તાલુકા સંશાધન કેન્દ્ર એ તાલુકાના તમામ જૂથ સંસાધન કેન્દ્રો નુ મુખ્ય કેન્દ્ર છે .

 ➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  BRC-  coordinator એ તાલુકા સંશાધન કેન્દ્રના વડા છે

➡  BRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે


વિધાલક્ષ્મી બોન્ડ યોજના



➡  આ યોજના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી શરુ કરવામાં આવી.



➡  જે વિસ્તારમાં કન્યા ઓના સાક્ષરતાનુ પ્રમાણ ૩૫% થી ઓછું હોય ત્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો ત્યારબાદ સમગ્ર રાજ્ય માં અમલમાં આવ્યો.

➡   આ કાર્યક્રમ અંતર્ગત કન્યા ધોરણ ૧ માં પ્રવેશ મેળવે ત્યારે ૨૦૦૦ રૂ. ના ચેક આપવામાં આવે છે અને ધોરણ ૮ પૂર્ણ કરે પછી તે રકમ વ્યાજ સહિત પરત મળે છે

વિધાદીપ યોજના 


 ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ભૂકંપ મા મ્રૃત્યુ પામેલા બાળકો ની યાદ મા વિધાદીપ યોજના શરૂ કરવા મા આવી હતી.



શાળા માં ભણતા બાળકો નુ અકસ્માતમાં મ્રૃત્યુ થાય ત્યારે તેના માતા પિતા કે વાલી ને આકસ્મિક આપત્તી મા મદદરૂપ થવા માટે આ યોજના શરુ કરવામા આવી.




રાજય ના ૮૫ લાખ વિદ્યાર્થીઓ ને ૨૪ કલાક નુ વિમા કવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે



અકસ્માત માં મ્રૃત્યુ પામનાર શાળાના વિદ્યાર્થી ને રૂ ૫૦૦૦૦/- ની વિમાની રકમ ચુકવવામા આવે છે .

ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ




સ્થાપના : 21/10/1979



ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

તે કુલ આઠ ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ 32 હોય છે.

નિયામક સભાના સભ્યોની સંખ્યા 21 હોય છે.

કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા 11 હોય છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

 ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    "તમાસો માં જ્યોતિર્ગમાંય" છે.

સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.


NCF- 2005 

Full form : National Curriculum Fram work

 રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા


NCF- 2005 એ NCERT દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજ છે.

NCF- 2005 એ આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન , અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંત , અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન આપ્યું

NCF- 2005 માટે પ્રો. યશપાલનુંમહત્વપૂર્ણ યોગદાન છે.

NCF- 2005 મુજબ બાળક જ્ઞાનનો સર્જક છે.

NCF- 2005 નો દસ્તાવેજ તૈયાર કરવા માટે 21 ફોક્સ ગ્રુપની રચના કરવામાં આવી

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી 


સ્થાપના : 01/12/1986

પ્રાથમિક શિક્ષણ માં વહીવટી વડા પ્રાથમિક સચિવ હોય છે.

શિક્ષણ વિભાગના સચિવશ્રીના નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નું સંચાલન અને વહીવટ કરે છે.


પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર માં આવેલી છે.

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો સમાવેશ જૂન  2010થી કરવામાં આવ્યો

ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ 

સ્થાપના : 21/10/1979

ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

તે કુલ આઠ ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ 32 હોય છે.

નિયામક સભાના સભ્યોની સંખ્યા 21 હોય છે.

કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા 11 હોય છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    "તમાસો માં જ્યોતિર્ગમાંય" છે.

સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ 


➡ માનવીની સંપૂર્ણ વ્યક્તિમતા પ્રગટીકારણ એટલે કેળવણી - સ્વામી વિવેકાનંદ

➡શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને વિશ્વાસી બનાવે છે.- ઋગ્વેદ

➡ હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે - આઇનસ્ટાઇન

➡અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - એચ.જી. વેલ્સ

➡કેળવણી એ બાળક યા માનવીના મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ - ગાંધીજી

➡Education is the creation of a sound mind in a body - એરિસ્ટોટલ

➡કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ - ડો . રાધાકૃષ્ણન

➡માણસ જ એક એવું પ્રાણી છે જેને કેળવી શકાય - મનુભાઈ પંચોળી

➡માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે કેળવણી - યાજ્ઞવલ્કય

➡કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - રુસો

➡તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. - એરીસ્ટોટલ

અધ્યયનના પ્રકારો 

અભિસંધાન દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા: ઇવાન પાવલોવ

 તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો

 સિદ્ધાન્ત : પ્રબલનનો , સામાન્યીકારણ નો , વિલોપાનનો , ભેદબોધનનો

 ખોરાક: અનભિસંધિત ઉદ્દીપક

ઘંટડી: અભિસંધિત ઉદ્દીપક

 કારક અભિસંધાન

પ્રયોગ કર્તા : સ્કિનર

તેમણે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યો હતો

✒હાથો દબાવાની ક્રિયા : ક્રિયાત્મક પ્રતિક્રિયા

✈વિમાન ઉડાડવું : કૌશલ
સાદામા સાદી શીખવાની પદ્ધતિ : અભિસંધાન

 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા: ઈ.એલ.થોર્નંડાઈક

તેમણે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કર્યાં હતા

સિદ્ધાન્ત : તત્પરતા, અસરનો અને પુનરાવર્તનનો

અંતરસુઝ દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા : કોહલર , કૉંફકા, વર્ધાયમર

તેમણે ચિમ્પાન્ઝી નામના વાંદરા પર પ્રયોગ કર્યો હતો



બુધ્ધિઆંક 


 બુધ્ધિઆંક શોધવાનું સૂત્ર ટર્મને આપ્યું હતું


 બુધ્ધિઆંક = માનસિકવય/શારીરિકવય ×100


બુધ્ધિઆંક                  બુદ્ધિકક્ષા

140 થી વધુ.    -    અતિ ઉત્તમ બુદ્ધિ


130 થી 139  -      અતિ વિશેષ બુદ્ધિ


120 થી 129 -        વિશેષ બુદ્ધિ


110 થી 119  -        અધિક સામાન્ય બુદ્ધિ


90 થી 109  -           સામાન્ય બુદ્ધિ


80 થી 89  -             ન્યૂન બુદ્ધિ


70 થી 79  -              અધિક ન્યૂન બુદ્ધિ


60 થી 69  -              મંદ બુદ્ધિ


60 થી ઓછો  -           મૂઢ બુદ્ધિ

❇શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ હતા


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો શાસ્ત્રીય અભિસંધાન - S Stimulus પ્રકારનો છે


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત માટે ભૂખનો પ્રયોગ - કુતરા પર કર્યો


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ રશિયાના રહેવાસી હતા


❇જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને ઉદ્દીપક કહે છે


❇કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ.સ્કિનર હતા


❇કારક અભિસંધાન માં બી.એફ.સ્કિનરે પ્રચાર પર ભાર મુક્યો


❇કારક અભિસંધાન માં R (Response) પ્રકારનો સિદ્ધાન્ત છે


❇સ્કિનરે કારક અભિસંધાન માટે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યા હતા.


❇કુદરતી કે સહજ  ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રચારને અનભિસંધિત પ્રતીચાર કહે છે


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે આપ્યો


❇થોર્નંડાઈકનો જન્મ વિલિયમ્સબર્ગ માં થયો હતો


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે  બિલાડી પર પ્રયોગ કર્યો


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્તમાં થોર્નંડાઈકે કુલ 3 નિયમો આપ્યા


❇પુનરાવર્તનનો સિદ્ધાંત થોર્નંડાઈકે આપ્યો


❇સ્કિનરે હાવર્ડ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી

❇આદર્શવાદના પ્રણેતા :- સોક્રેટિસ, પ્લેટો, પેસ્ટોલોજી,બર્કલ

❇પ્રકૃતિવાદીઓ: - હર્બટ સ્પેન્સર ,રુસો, ટાગોર,એરિસ્ટોટલ અને ફ્રોબેલ

❇વ્યવહારવાદ :- જ્હોન ડ્યુઈ, ચાર્લ્સ પર્સ

❇સંરચનાવાદ :- વુન્ટ , ટીચનર

❇સમષ્ટિવાદ :- કોહલર , કૉંફકા અને વર્ધાયમર

❇માનોવિશ્લેષણવાદ :- સિંગમન્ડ ફ્રોઈડ

❇માનવતાવાદી અભિગમ :- અબ્રાહમ મેસ્લો

❇શાહીના ડાઘાની કસોટી :- રોરશાક

❇એમિલ પુસ્તક :- રુસો

❇શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત :- ક્રિશ્ચિયન બર્નાડ

❇વ્યક્તિક મનોવિજ્ઞાન :- એડલર

❇ અભિપ્રેરણા નો સિદ્ધાંત :- યુંગ

❇બુદ્ધિ કસોટી :- આલ્ફ્રેડ બિન

❇બાળ વાનરો પર પ્રયોગ કરનાર : - હાર્લો

❇બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર :- ટર્મને 

વિવિધ અવસ્થાઓ  


  • ગર્ભાવસ્થા
  • શિશુવસ્થા
  • કિશોરાવસ્થા
  • તારુણાવસ્થા
  • પુખ્તાવસ્થા
  • પ્રૌઢાવસ્થા
  • વૃદ્ધાવસ્થા 

❇ગર્ભાવસ્થા : જન્મ પૂર્વેથી નવ મહિના

❇શિશુવસ્થા: જન્મથી 5 વર્ષ

❇કિશોરાવસ્થા: 6 થી 12 વર્ષ

❇તારુણાવસ્થા: 12 કે 13 થી 18 કે 19 વર્ષ

❇યુવાવસ્થા: 20 થી 40 વર્ષ

❇પ્રૌઢાવસ્થા: 40 થી 60 વર્ષ

❇વૃદ્ધાવસ્થા : 60 વર્ષથી પછીના 

વિકાસના વિવિધ ક્ષેત્રો



 શારીરિક વિકાસ: ઊંચાઈ , વજન અને સ્નાયુઓનો વિકાસ


માનસિક વિકાસ: તર્ક, ઉકેલ, ભાષા, સંસ્કૃતિ, ખ્યાલ, બુદ્ધિ , વિચાર અને પરિવાર


❇બાળક બે વર્ષે 272 શબ્દો બોલે છે 

❇બાળક પાંચ વર્ષે 2000 શબ્દો બોલે છે

❇બાળક 12 વર્ષે 10000 શબ્દો બોલે છે


સાંવેગિક વિકાસ : ભય, ક્રોધ, ગુસ્સો,પ્રેમ , ઈર્ષ્યા , પ્રસન્નતા અને હર્ષ

  ❇   IITE ❇

  Full form : Indian institute of teacher education 

  ઠરાવ : માર્ચ 2010

 સ્થાપના: 30 જૂન 2011

 ઉદ્દેશ : શિક્ષકોને સજ્જ કરી તાલીમ આપવી. 

 ટેકનિકલ હુન્નર અને કલા શીખવવી

તેની શાખાઓ :-

 સેન્ટર ફોર એજ્યુકેશન : જેમાં સળંગ ચાર વર્ષમાં B.sc, B.ed અને B.A B.ed નો સંકલિત કોર્સ ચાલે છે .


 સેન્ટર ફોર રિસર્ચ : જેમાં 19 જેટલા વિષયો પર Ph.d થાય છે .


  સેન્ટર ફોર એક્સટેન્સન : જેમાં અનુસ્નાતક અને ડિપ્લોમા  અભ્યાસક્રમ ચાલે છે.
 હાલમાં ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં કથળતા જતા શિક્ષણ ને ધ્યાનમાં રાખી તથાં વિદ્યાર્થીઓ નવા આધૂનીક ટેકનોલોજીકલ જમાના સાથે તાલ મીલાવી શકે  તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રાયોગીક ધોરણે સપ્ટેમ્બરથી સીલેકટેડ શાળાઓમાં આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેકટ ને “જ્ઞાનકૂંજ” એવું નામ આપવામાં આવ્યું છે. 
  જ્ઞાનકૂંજ નો વીચાર મહારાષ્ટ્ર રાજયમાંથી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજયમાં શ્રી સંદિપ ગુંડ નામના એક નવયુવાન શિક્ષકે શિક્ષણમાં ડીઝીટલ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિ લાવી પ્રાથમિક શાળાઓને ખરા અર્થમાં ડીઝીટલ બનાવી છે. ગુજરાત રાજયમાંથી માનનીય શિક્ષણમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી અને શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર રાજયમાં આ પ્રોજેકટ માટે અભ્યાસ અર્થે ગયેલ અને તેમાંથી વિચારણા કરી સૂધારા વધારા સાથે ગુજરાત રાજયમાં પણ આ પ્રોજેકટ અમલી બનાવેલ છે. 
જ્ઞાનકૂંજ પ્રોજેકટની મુખ્ય બાબતો :- 
 પ્રોજેકટનો અમલ :- સપ્ટેમ્બર 2017 થી
પ્રથમ તબક્કામાં રાજયની 1200 શાળાઓ અને તમામ કે.જીબી.વી. શાળાઓમાં આ પ્રોજેકટનો અમલ કરેલ છે. 
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 માટે ડીઝીટલ વર્ગો ઉભા કરેલ છે.
 આ પ્રોજેકટ અંતર્ગત ભણાવતા શિક્ષકોને “ટેકનોસેવી ટીચર” એવું નામ આપેલ છે. 
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 ના વર્ગો માટે નીચેની વસ્તૂઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. 
2 લેપટોપ, 2 પ્રોજેકટર, 2 IR કેમરા, 2 વ્હાઇટ બોર્ડ, 2 IR પેન, 2 સાઉંડ સીસ્ટમ, અન્ય વસ્તૂઓ
 આ પ્રોજેકટ અંતર્ગત સંપૂર્ણ શિક્ષણ લેપટોપ અને પ્રોજેકટરનો ઉપયોગ કરીને ડીઝીટલ પધ્ધતીથી આપવામાં આવે છે. 
 આ પ્રોજેકટ અંતર્ગત નેટ કનેકશન માટે સરકાર દ્વારા રૂ. 10000 અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે.

(૧) હાલમાં જ પ્રાથમીક શાળાઓમાં આવેલો નવતર શૈક્ષણીક પ્રોજેકટ કયો છે ? 
   (A)  ડીજીટલ શિક્ષણ
  (B)      ઇ શિક્ષણ    
    (C)    જ્ઞાનકુંજ પ્રોજેકટ     (D)  ચોક એન્ડ ટોક પ્રોજેકટ

 (૨) જ્ઞાનકુંજ પ્રોજેકટ      માં પ્રાથમીક શાળાઓમાં કયા ધોરણ ને આવરી લીધેલ છે ? 
   (A)  ધોરણ ૬ થી ૮   
  (B)  ધોરણ ૧ થી ૮  
  (C)   ધોરણ ૮  
   (D)  ધોરણ ૭ અને ૮

 (૩) જ્ઞાનકુંજ પ્રોજેકટ   હાલ રાજયની કેટલી શાળાઓમાં લાગૂ કરેલ છે ? 
   (A)  ૧૦૦ શાળાઓ
  (B)  ૧૨૦૦ શાળાઓ
   (C)  તમામ શાળાઓ  
   (D)  ૫૦૦૦ શાળાઓ

 (૪) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું મોડેલ કયા રાજયની શિક્ષણ પ્રણાલીમાથી પ્રેરણા લઇ ઉભૂં કરેલ છે ? 
   (A)  રાજસ્થાન  
   (B)  મહારાષ્ટ્ર  
   (C)    કેરલ 
   (D)  દીલ્હી

 (૫) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં કયા કયા સાધનો રાજય સરકાર પૂરાં પાડશે ? 
   (A)  લેપટોપ/કોમ્પ્યુટર 
 (B)  પ્રોજેકટર 
  (C)  IR કેમેરા   
 (D)  ઉપરના તમામ

 (૬) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં શેના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ? 
   (A)  ચોક એન્ડ ટોક દ્વારા 
  (B)   ઇંટરરેક્ટીવ બોર્ડ દ્વારા   
  (C)   વીડીયો દ્વારા 
  (D)  એપ્લીકેશન દ્વારા

 (૭) ડીજીટલ શિક્ષણ  દ્વારા મહારાષ્ટ્ર માપ્રાથમીક શાળાઓમાં જબરદસ્ત ક્રાંતી લાવનાર શિક્ષકનું નામ શું છે ? 

   (A)  સંદીપ પાટીલ
  (B)   વીનેશ ચૌહાણ   
 (C)  સંદીપ ગુંડ   
 (D)  પ્રણવ સુથાર

(૮) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં જોડાયેલ શિક્ષકને કયા નામે ઓળખવામાં આવે છે ? 

   (A)  સ્પેશીયલ ટીચર  
 (B)  ઇનોવેટીવ ટીચર  
  (C)  ટેકનોસેવી ટીચર   
 (D)  ટીચર વીથ ટેકનોલોજી

 (૯) જ્ઞાનકુંજ પ્રોજેકટ   અંતર્ગત કેટલી શાળાઓમાં વિદ્યાર્થીદિઠ પર્સનલ ટેબલેટ આપવાનો લક્ષ્યાંક છે ? 
   (A)  ૧૦૦૦ શાળાઓ 
 (B)   ૧૦૦ શાળાઓ   
  (C)   ૨૨૦૦ શાળાઓ   
  (D)  ૧૨૦૦ શાળાઓ  

(૧૦) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં એજન્સી દ્વારા શિક્ષકોને કેટલો સમય તાલીમ આપવામાં આવશે ? 
   (A)  ૧૫ દિવસ 
 (B)  ૧માસ  
   (C)  ૬ માસ   
 (D)   ૩ માસ

 (૧૧) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં પ્રોજેકટની સફળતા-નિષ્ફળતા માટે સંપૂર્ણજવાબદારી કોની નિયત કરેલી છે ? 

   (A)  એજન્સીની
  (B)    શિક્ષકની
  (C)  સી.આર.સી.ની 
   (D)  ડી.પી..ઈ.ઓ. ની

 (૧૨) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માંનીચેનામાંથી કયા સાધનો નો ઉપયોગ કરશો ? 
   (A)  ઇન્ફ્રારેડ કેમેરા  
(B)   વ્હાઇટ બોર્ડ   
 (C)  વાઇ ફાઇ રાઉટર  
  (D)  ઉપરના તમામ

 (૧૩) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું અમલીકરણ કેવી શાળાઓમાં થનાર છે ? 
   (A)  પ્રજ્ઞા શાળામાં 
 (B)   એસ.એસ.એ. પસંદ કરે તે શાળામાં  
 (C)  ટેકનીકલી સુ સજ્જ શિક્ષકો હોય તે શાળામાં  
 (D)   એચ.ટાટ આચાર્ય હોય તે શાળામાં

 (૧૪) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું ડેઇલી રીપોર્ટીંગ કઇ રીતે કરવામાં આવશે ? 
     (A)  સી.આર.સી. દવારા 
    (B)    એસ.એસ.એ. કચેરી દ્વારા   
   (C)  વેબ બેઇઝ એપ્લીકેશન દ્વારા
    (D)  મોનીટરીં ટીમ દ્વારા