Friday, June 8, 2018

AUDIT AND VACATION WORK

AUDIT AND VACATION WORK
Find all information related to the service book. Here are all the notes related to service book of Government employees. All information about how much leave the employee gets during the service and how much leave is credited...

SARVICE BOOK INFORMATION - DOWNLOAD HERE

All information related to audit of CRC and BRC Here are the information on all the required documents at the time of audit.

 SMC/ CRC / BRC ANNUAL AUDIT - ALL DOCUMENT DOWNLOAD HERE

Here is the information sheet for the information provided by CRC Cordinators about all the operations done during a summer vacation, here you can download....

CRC CO. ODRDINATOR - VACATION WORK DOWNLOAD HERE

GSEB STANDARD -12 RESULTS


ગુજરાત રાજ્યમાં લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરિક્ષાનુ પરિણામ જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જાણો તમારું પરિણામ ..............
GSEB STANDARD -12 RESULTS DECLARED -2018 

kanya kelavani rath yatra- 2018

kanya kelavani rath yatra- 2018
 પ્રવેશોત્સવ -૨૦૧૮  દર વર્ષની જેમ જ આ વર્ષે પણ યોજવામાં આવશે તે માટેનો લેટર દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આ પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. 
devbhumi dwaraka district praveshotsav-2018 kanya kelavani rath yatra letter 
 praveshotsav - 2018 letter page -1  Download here 
 praveshotsav - 2018 letter page -2  Download here 
 praveshotsav - 2018 letter page -3  Download here 

SMC punh Rachana

SMC punh Rachana
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને  એસ.એસ.એ. ગુજરાત દ્વારા દર બે વર્ષે શાળા સંચાલન સમિતિની પુનઃ રચના કરવાની રહે છે તે મુજબ વર્ષ ૨૦૧૮ માં જુન માસમાં પ્રવેશોત્સવ પહેલા આ સમિતિની પુનઃ રચના કરવાની થાય છે તેને આ લેટર ડાઉનલોડ કરો.
SMC punh  rachana karava babat letter devbhumi dwaraka district

letter page -1 
letter page -2

Friday, May 11, 2018

Maharana Pratap

Maharana Pratap
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.
Image result for rana pratap
વર્ષ ૧૫૫૮માં બાહશાહ અકબરે ચિત્તોડ પર આક્રમણ કરીને મોટા પ્રમાણમાં રાજપૂત સ્ત્રી-પુરુષોની હત્યા કરી. ચિત્તોડ જીતી લઈને જ્યારે તે દેહલી પાછો ફર્યો, ત્યારે યવનોથી પોતાના શીલનું રક્ષણ થાય, તે માટે ચિત્તોડની સર્વ રાજપૂત સ્ત્રીઓએ જૌહાર કરીને આત્મબલિદાન કર્યું. ત્યારે મેવાડના રાજા ઉદય સિંહ યુદ્ધમાં વીરગતિ પામ્યા. તેમના પુત્ર મહારાણા પ્રતાપે તેનું સાટું વાળવા માટે અકબરના વિરોધમાં મેવાડમાં ધર્મયુદ્ધનો આરંભ કરવાની ઘોષણા કરી. વર્ષ ૧૫૭૨માં મેવાડ રાજ્યના અધિપતિના રૂપમાં તેમણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. આ વર્ષે તેમનું સ્મૃતિદિન ૨૮ જાન્યુઆરીના દિવસે છે.

મહારાણા પ્રતાપનો સર્વનાશ કરવાની અકબરની યોજના !

મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો. તેમના પર આક્રમણ કરવા માટે અકબરે પોતાના દરબારના પ્રમુખ સેનાપતિ રાજા માનસિંહને એક લાખ ઘોડેસવાર, નવી બંદૂકો, બાણ જેવા શસ્ત્રાસ્ત્ર અને અગણિત હાથી, ઘોડા, રથ, ભૂદળ એવી સેના સાથે મોકલ્યો. ત્યારે મહારાણા પ્રતાપ પાસે કેવળ ત્રણ સહસ્ર એકનિષ્ઠ ઘોડેસવાર યોદ્ધા હતા. સમજી-વિચારીને મહારાણા પ્રતાપે અરવલ્લી પર્વતની ‘હલદી-ઘાટી’ જેવી દુર્ગમ જગા પર યુદ્ધની સિદ્ધતા કરી. માનસિંહ પાસે પ્રચંડ સેના હોવાથી તેણે ચારેબાજુથી એકજ સમયે મહારાણા પ્રતાપ પર આક્રમણ કર્યું. મહારાણા પ્રતાપ અને તેમની સેના શૂરતાથી લડી. તેમની સામે વિશાળ મોગલ સેનાના છક્કા છૂટી ગયા.

જીવનના અંતિમ ક્ષણ સુધી શત્રુનો દૃઢતાથી સામનો કરવો

આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે મુગલ સેનાને એટલી દુર્બળ બનાવી દીધી કે મુગલોએ મહારાણા પ્રતાપનો થોડો પણ પ્રતિકાર ન કર્યો. મહારાણા પ્રતાપને પકડવાનું માનસિંહથી બની શક્યું નહીં. તે દિલ્લી પાછો ફર્યો.આ યુદ્ધ પછી મહારાણા પ્રતાપે ફરીવાર સેનાને એકઠી કરીને યુદ્ધની તૈયારી કરી. ત્યાર પછી તેમણે અકબર સાથે ત્રણવાર યુદ્ધ કર્યું. આ ત્રણેય યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાભવ કરવો અથવા તેને પકડવાનું બની જ શક્યું નહીં. મહારાણા હોવા છતાં પણ કુટુંબીઓ સહિત જંગલમાં રહેવાનો વારો આવ્યો હોવા છતાં પણ તેઓ ડગમગ્યા નહીં અને ધૈર્યથી મુગલ શત્રુઓનો અંત સુધી સામનો કરતા રહ્યા.
આ મહાપરાક્રમી મહાપુરુષની વર્ષ ૧૫૯૭માં દીર્ઘકાલીન રોગને કારણે જીવનજ્યોત ઓલવાઈ ગઈ.